12 questions
બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વાતંત્ર ધારો ક્યારે પસાર કર્યો?
જુલાઈ 1948
જુન 1947
જુલાઈ 1947
જુન 1948
હિન્દ સ્વાતંત્ર ધારા અનુસાર હિંદ નું કેટલા દેશમાં વિભાજન કરવામાં આવ્યું?
ચાર
ત્રણ
બે
પાંચ
આપણો દેશ ક્યારે સ્વતંત્ર થયો?
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1947
15 જાન્યુઆરી 1947
26 ઓગસ્ટ 1950
હિન્દુસ્તાનના ભાગલા પડતા કેટલા શરણાર્થી પાકિસ્તાનથી ભારત આવ્યા?
60 લાખ
70 લાખ
50 લાખ
80 લાખ
હિન્દુસ્તાનના ભાગલા સમયે દેશમાં કેટલા દેશી રાજ્યો હતા?
562
462
662
762
1947 માં ભારતની વસ્તી આશરે કેટલી હતી?
45 લાખ
25 લાખ
55 લાખ
35 લાખ
આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ 'જવાબદાર સરકાર' નો શુભારંભ ક્યાં થયો હતો?
પોરબંદર
જુનાગઢ
ભાવનગર
જામનગર
કયા રાજ્યની રચના થતા ભાવનગર તેમાં વિલીન થયું?
પંજાબ
ઝારખંડ
હરિયાણા
સૌરાષ્ટ્ર
હૈદરાબાદ વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી?
વી.પી. મેનન
કનૈયાલાલ મુનશી
કાંતિલાલ મુનશી
ગાંધીજી
મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારત સંઘમાં જોડાવા શાની સ્થાપના કરી?
સ્વતંત્ર હકુમત
જુનાગઢ હકુમત
આરઝી હકુમત
ઉપરોક્ત પૈકી કોઈ નહીં
હરિસિંહ ડોગરા કયા રાજ્યના રાજવી હતા?
જુનાગઢ
કશ્મીર
હૈદરાબાદ
મૈસુર
કશ્મીરનો આજે ત્રીજા ભાગનો પ્રદેશ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબજામાં છે જેને આજે.............. તરીકે ઓળખવામાં આવે છે.
P. O. K
G. O. K
C. O. K
V. O. K