12 questions
PSYCHOLOGY શબ્દ ગ્રીક ભાષા ના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?
PSYCHE અને LOGOS
PSYCH
LOGOS
PHILO LOGY
PSYCHOLOGY શબ્દ નો અર્થ શું થાય છે?
જીવ વિજ્ઞાન
શરીર વિજ્ઞાન
આત્માનું વિજ્ઞાન
પરમાત્માનું વિજ્ઞાન
"મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે." આ વ્યાખ્યા કોણે આપી છે?
હિલ્ગાર્ડ
એટકિન્સં
સી. ટી.મોર્ગન
એચ.ઇ.ગેરેટ
પુનરાવર્તન,પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષીતા આ કોના લક્ષણો છે?
મનોવિજ્ઞાનના ધ્યેયો કયા કયા છે?
વર્ણન અને સ્પષ્ટીકરણ
આગાહી અને નિયંત્રણ
ચારેય સાચા
લીપજિંગમાં-મનોવિજ્ઞાન ની પ્રથમ પ્રયોગશાળા કોના દ્વારા સ્થાપવામાં આવી.
વિલ્હેમ્ વુંટ
એરિસ્ટોટલ
ચાણક્ય
પતંજલિ
મેક્સ વર્ધિમર, કોહલર કોફકા (ગેસ્ટાલ્ટ સાયકોલોજીસ્ટ)નો સમાવેશ કયા અભિગમ માં થાય છે.
રચનાવાદી
મનોવિશ્લેશન વાદી
કાર્યવાદી
સમષ્ટીવાદી
વર્તનવાદ ના પ્રણેતા કે પિતા તરીકે કોણ ઓળખાય છે?
મેસલો
વર્ધિમાર
જ્હોન.બી.વોટસન
રોજર્સ
મનોવિશ્લેશન વાદ ના પ્રણેતા કોણ છે?
મેસ્લો
ડો. સિગ્મન ફ્રોઈડ
રોજર્સ
વોટસન
માનવ વાદી અભિગમ ના પ્રણેતા કોણ કોણ છે?
અબ્રાહમ મેસ્લો
કાર્લ રોજર્સ
એરિક ફોર્મ
ઉપરના તમામ
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન નો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ માનવામાં આવે છે?
મેસ્લો
બિને અને સાયમન
ફ્રોઈડ
વોટસન
મનોવિજ્ઞાન ના મુખ્યઅભ્યાસ ક્ષેત્રો કયા છે?
વિકસિત ક્ષેત્રો
વિકાસશીલ ક્ષેત્રો
બંને સાચા