9 questions
શરત કોની વાર્તાનો અનુવાદ છે ?
રમણલાલ નીલકંઠ
વિનોદીની નીલકંઠ
એંટન ચેખોવ
ઇંદુલાલ ગાંધી
નરસિંહ મહેતાની ક્રુતિ કઈકઇ છે ?
જાગને જાદવા
ભોળિરે ભરવાળ રે
જળકમળ છાંડી જાને
જાગોને જશોદા ના જાયા રે
નરસિંહ મહેતાની ચરિત્રાત્મક ક્રુતિ કઈ કઈ છે ?
હાર
હૂંડી
શ્રાદ્ધ
કુવરબાઈનું મામેરું ,શામળશના વિવાહ
ઉપરના બધાજ
કવિ પ્રેમાનદ માટે નીચેના વિધાન ક્યાં સાચા છે ?
દમયંતિ સ્વંયવર
આખ્યાન ખંડ
નળખ્યાનમાથી
પ્રેમાનંદ સતરમી સદીમાં
માણભટ તરીકે સુપ્રસિદ્ધ
દયારામ માટેની માહિતી જણાવો
દયારામના પદો ગરબી તરીકે
શ્યામ રંગ સમીપે ન જવું
મોટા ભાગની રચના વૈષ્ણવ સંપ્રદાય માટે કરેલી
ક્રુષ્ણ ભકતા હતા
ખીજડીયે ટેકરે પાઠના લેખક કોણ ?
ચુનીલાલ મડિયા
વિનોદીની નીલકંઠ
ઇંદુલાલ ગાંધી
કિશોર મકવાણા
ખીજડીયે ટેકરે પાઠનો પ્રકાર જણાવો
નવલિકા
નવલકથા
લઘુકથા
નિંબંધ
વિનોબા ભાવેની કઈ ક્રુતિ છે ?
ખીજડીયે ટેકરે
સત્યાગ્રહાશ્રમ
ઉછીનું માગનારા
ઊર્મિલા
નીચેની ક્રુતિ ધોરણ 12 ની છે ?
સેલવી પંકજમ
ભવનાં અબોલા
શ્યામ રંગ સમીપે
પોસ્ટઓફિસ
વનમાં ચાંદલિયો